Balaji Travels

Balaji Travels Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Balaji Travels, Travel Agency, Ahmedabad.

संपूर्ण नमंदा परिक्रमा & दत्तात्रेय सह ज्योतिर्लिंग यात्रा बालाजी ट्रावेल्स धर्मेन्द्र पटेल रखियाल गाँव वाले अहमदाबाद गुजरात नमँदा परिक्रमा & दत्रात्रेय यात्रा स्पेशयल ग्रुप मिनिमम 30 यात्रीगण प्रोग्राम अहमदाबाद से अहमदाबाद

સંપુર્ણ નમઁદા પરિક્રમા & દત્તાત્રેય સહ જ્યોતિર્લિંગ યાત્રા આયોજક ધમેંન્દ્ર પટેલ ( ધનેન્દ્ર પટેલ ) રખીયાલગામ વાળા બાલાજી ...
25/05/2026

સંપુર્ણ નમઁદા પરિક્રમા & દત્તાત્રેય સહ જ્યોતિર્લિંગ યાત્રા આયોજક ધમેંન્દ્ર પટેલ ( ધનેન્દ્ર પટેલ ) રખીયાલગામ વાળા બાલાજી ટ્રાવેલ્સ અમદાવાદ ગુજરાત. સંપર્ક સેતુ :- 9924446696 & 9426082741. * संपूर्ण नमँदा परिक्रमा & दत्रात्रेय सह ज्योतिर्लिंग यात्रा आयोजक धर्मेन्द्र पटेल ( धनेँर्न्द्र पटेल ) रखियाल गाँव वाला अहमदाबाद गुजरात.

👏 દત્તાત્રેય યાત્રા સાથે મહારાષ્ટ્ર ના 05 જ્યોતિર્લિંગ તથા પ્રમુખ તિથઁ સ્થાન ગણપતિપુલે દેવડે ગોકણઁ પંઢરપુર કણાઁટક મહારાષ...
11/05/2026

👏 દત્તાત્રેય યાત્રા સાથે મહારાષ્ટ્ર ના 05 જ્યોતિર્લિંગ તથા પ્રમુખ તિથઁ સ્થાન ગણપતિપુલે દેવડે ગોકણઁ પંઢરપુર કણાઁટક મહારાષ્ટ્ર ગુજરાત દશઁનીય સ્થાન. દિવસ :- 21 ટીકીટ :- 35300 AC બસ & NON AC રુમ વ્યવસ્થા તારીખ :- 20/09/2026. બાલાજી ટ્રાવેલ્સ ધર્મેન્દ્ર પટેલ રખીયાલગામ વાળા અમદાવાદ સંપર્ક :- 9426082741 , 9924446696. 👏

👏 दत्तात्रेय संप्रदाय गुरुदेव स्थान यात्रा के साथ ज्योतिर्लिंग यात्रा ओर प्रमुख दशँनीय स्थान कणाँटक महाराष्ट्र गुजरात की...
05/05/2026

👏 दत्तात्रेय संप्रदाय गुरुदेव स्थान यात्रा के साथ ज्योतिर्लिंग यात्रा ओर प्रमुख दशँनीय स्थान कणाँटक महाराष्ट्र गुजरात की यात्रा. दिन 21 धनराशि 35300 AC बस & NON AC ROOM. दिनांक 20/09/2026. बालाजी ट्रावेल्स धर्मेन्द्र पटेल रखियाल गाँव वाले अहमदाबाद गुजरात संपर्क 9426082741 & 9924446696. गुरुदेव दत्त ૐ नम : शिवाय 👏 ***** દત્રાત્રેય યાત્રા ની રુપરેખા :~ નારેશ્ર્વર અનસુયા ગરુડેશ્ર્વર(વાસુદેવાનંદ સરસ્વતી)સુરપાણેશ્ર્વર નાસીક તલેગાંવ (રંગ અવધૂત) ત્રંબકેશ્ર્વર શીરડી (સાંઈબાબા) શાકોરી શની શીગંડાપુર પૈઢન (એકનાથ સ્વામી) ધુષ્મેશ્ર્વર ઈલોરા ભદ્રામારુતી અજન્ટા શૈગાંવ (ગજાનંદ મહરાજ) કારંજા (નૃસિંહ સરસ્વતી) માહુરગઢ રેણુકામાતા & એકવીરામાતા (શકિતપીઠ) ઓડાનાગનાથ ગુંજ (ગાંડા મહરાજ) પરલીબૈજનાથ તુલજાભવાની (શકિતપીઠ) અકકલકોટ (સ્વામી સમથઁ) ગાણગાપુર માણિકનગર (માણેકપ્રભુ) રાયચુર કુરવપુર (શ્રી પાદ વલ્લભ પ્રભુ) પંપાસરોવર ગોકણઁ (મહાબળેશ્વર મહાદેવ સમુદ્ર તટ) માણગાંવ (વાસુદેવાનંદ સરસ્વતી) ગણપતિ પુલે (સમુદ્રી તટ) દેવલે (રંગ અવધૂત બાપજી નું વતન) કોલ્હાપુર મહાલક્ષ્મી (શકિતપીઠ) નરસોબાવાડી (દત્રાત્રેય રાજધાની) ઓદુંબર પંઢરપુર ભીમાશંક નાસીક. ***** दत्तात्रेय यात्रा के साथ ज्योतिर्लिंग :- अहमदाबाद से प्रारंभ नारेश्र्वर अनसुया गरुडेश्र्वर सुरपाणेश्र्वर नासीक तलेगांव त्रंबकेश्र्वर शिरडी शाकोरी शनीशींगडापुर पैठन ईलोरा धुष्मेश्र्वर भद्रामारुति शेगांव कारंजा माहुरगढ एकवीराधाम ओडानागनाथ गुंज परलीबैजनाथ तुलजापुर अककलकोट गाणगापुर कडगंजी माणिकनगर रायचुर कुरवपुर पंपासरोवर गोकर्ण माणगाँव गणपतिपुले देवले कोल्हापुर नरसोबावाडी औदुंबर पंठरपुर भीमाशंकर नासीक अहमदाबाद यात्रा समाप्त.

01/05/2026

👏 20 વર્ષ પાટોત્સવ બાપાસીતારામ મંદિર રખીયાલગામ અમદાવાદ જાહેર ડાયરો તથા ભંડારો ભોજન પ્રસાદ. 👏

30/04/2026
રખીયાલગામ છેલ્લા કેટલા વર્ષ થી ભાજપ નો ગઢ રહેલ સરસપુર રખિયાલ વોર્ડ થયા પછી સવઁ પ્રથમ રખીયાલગામ માં જેન્ટસ સીટ શ્રી ચિરાગ...
28/04/2026

રખીયાલગામ છેલ્લા કેટલા વર્ષ થી ભાજપ નો ગઢ રહેલ સરસપુર રખિયાલ વોર્ડ થયા પછી સવઁ પ્રથમ રખીયાલગામ માં જેન્ટસ સીટ શ્રી ચિરાગભાઈ ને આપેલ આ રખીયાલગામ માટે ગૌરવ સમાન છે. રખીયાલગામ ના તમામ નાગરિકો ખભે ખભા મીલાવી તનતોડ મહેનત કરેલ એ પ્રસન્નસીંય છે. જબરજસ્ત એકતા ના દર્શન કરાવેલ નાના મોટા વડીલો અશક્ત લોકો એ પ્રત્યક્ષ વોટીંગ રેકોર્ડ મતદાન થયેલ તે રખીયાલગામ માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. રખીયાલગામ બહાર રહેતા તમામ એ પરોક્ષ કે પ્રત્યક્ષ સાથ સહકાર સહયોગ આપેલ છે. વંદેમાતરમ બાપાસીતારામ ૐ નમ : શિવાય 🙏🤝🙏👏🙏🕉️🙏👍🙏👌🙏✅🙏

16/04/2026

👏 સંપુર્ણ નમઁદા પરિક્રમા વાસીઓ નમઁદાજી ને પાર કરતા નથી. એક તરફ બોટ માં બેસી સાગર પાર કરે છે. વિમલૈશ્ર્વર નમઁદાતટ દક્ષિણ થી દહેજ ( મીઠીતલાઈ ) નમઁદાતટ ઉતર માં આવવું પડે છે. * બીજી તરફ મૈકલ પવઁત ને પાર કરે છે. અમરકંટક ઉત્તર તટ થી અમરકંટક દક્ષિણ તટ તટ પરિવર્તન કરી આવવું પડે છે. નમઁદા પરિક્રમા વાસીઓ માં નમઁદાજી ના પ્રવાહ નું ઉલ્લધંન ઓળંગતા નથી. 👏

👏 " ઉત્તર વાહીની " માં નમઁદાજી પરિક્રમા પુણ્ય ફળ મહત્વ સંપુર્ણ નમઁદા પરિક્રમા જે 4000 km થી વધુ છે એ માત્ર 14 km માં પ્ર...
14/04/2026

👏 " ઉત્તર વાહીની " માં નમઁદાજી પરિક્રમા પુણ્ય ફળ મહત્વ સંપુર્ણ નમઁદા પરિક્રમા જે 4000 km થી વધુ છે એ માત્ર 14 km માં પ્રાપ્ત થાય છે. એક તરફ પીપાપુલ ( રેવા સેતુ ) બીજી તરફ નંદીધાટ બોટ પોઈન્ટ થી તટ પરિવર્તન કરવું પડે છે. સંપુર્ણ નમઁદા પરિક્રમા માં વિમલેશ્ર્વર ( રેવાસાગર સંગમ ) થી બોટ માં તટ પરિવર્તન કરી દહેજ ( મીઠીતલાઈ ) ફરજિયાત આવવું પડે છે. 👏 બીજી તરફ મૈકલ પવઁત અમરકંટક ઉત્તર તટ થી દક્ષિણ તટ પરિવર્તન કરી આવવું પડે છે.

👏 संपूर्ण नमँदा परिक्रमा आरामदायक डीलक्स कोच 02×02  पुशबेक सीट आनंददायक सफर. * अनलीमीटेड भोजन प्रसाद शुद्ध सात्विक शाकाह...
09/04/2026

👏 संपूर्ण नमँदा परिक्रमा आरामदायक डीलक्स कोच 02×02 पुशबेक सीट आनंददायक सफर. * अनलीमीटेड भोजन प्रसाद शुद्ध सात्विक शाकाहारी बिना लहसुन प्याज. * हर स्थान रात्रिमुकाम हेतु AC होटल उपलब्ध. * परिक्रमा दरमियान आयोजक व्यवस्थापक साथ-साथ रहकर यात्रीगण सेवा ओर मागँदशँन स्वयं करेंगे. कीसी मेनेजर की आवश्यकता नाही. * उचित धनराशि उतम सविँस * लंबा अनुभव हर जगह प्रयाप्त समय संध्याकाल महा आरती दशँनम * ओम्कारेश्वर ज्योतिर्लिंग जलाभिषेक जल अपँण ओर ओम्कारेश्वर पवँत की परिक्रमा ज्यादा जानकारी हेतु संपर्क :- बालाजी ट्रावेल्स अहमदाबाद गुजरात धर्मेन्द्र पटेल रखियाल गाँव वाले स्पेशलिस्ट संपूर्ण नमँदा परिक्रमा. 9924446696 & 9426082741. दिन 18 धनराशि 38000 & 42500. दिनांक 21/12/2026 & 15/03/2027. बुकिंग डिपोजिट केवल 5000 देकर सीट कन्फर्म करेंगे. नमँदे हर : ૐ नम : शिवाय गुरुदेव दत्त. 👏

👏 દત્તાત્રેય તથા રંગપરિવાર તેમજ અત્યાર સુધી આવેલ યાત્રીઓ તથા શુભચિંતક હિતેચ્છુ શ્રદ્ધાળુઓ ને હદયપુવઁક અપીલ દત્તાત્રેય યા...
08/04/2026

👏 દત્તાત્રેય તથા રંગપરિવાર તેમજ અત્યાર સુધી આવેલ યાત્રીઓ તથા શુભચિંતક હિતેચ્છુ શ્રદ્ધાળુઓ ને હદયપુવઁક અપીલ દત્તાત્રેય યાત્રા દત્તધામ યાત્રા સાથે જ્યોતિર્લિંગ યાત્રા ના પ્રચાર પ્રસાર પ્રત્યક્ષ પરોક્ષ સહયોગ આપી આપના ગ્રુપ સકઁલ પરિવાર માં દત્તાત્રેય યાત્રા ની પોસ્ટ ફોરવર્ડ કરશોજી યાત્રા માં આવવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ ને પ્રેરણા તથા માહીતી મલશે. આંગળી ચિંધ્યા નું પુણ્ય ફળ આપને મળશે. આગામી દત્તાત્રેય સહ જ્યોતિર્લિંગ યાત્રા તથા સંપુર્ણ નમઁદા પરિક્રમા માં આપ મદદગાર થશો તેવી અપીલ અત્યાર સુધી આપ સવઁ નો સાથ સહકાર મળેલ છે. આગળ પણ મલશે તેવી અપેક્ષા સાથે ગુરુદેવ દત્ત નમઁદે હર : ૐ નમ : શિવાય 🙏🕉️🙏👏🙏🤝🙏 👏 ***** દત્તાત્રેય ભગવાન સંપ્રદાય ગુરુદેવ પ્રમુખ સ્થાન & 05 જ્યોતિર્લિંગ યાત્રા :- કણાઁટક મહારાષ્ટ્ર ગુજરાત તેલંગણા (બોડઁર) કુરવપુર ( શ્રી પાદ વલ્લભ પ્રભુ કમઁભુમિ ) પ્રમુખ તિથઁ સ્થાન યાત્રા. દિવસ :- 21 AC 02×02 બસ & NON AC હોટલ બુંકીગ ટીકીટ 35300 તારીખ 20/09/2026. ડીપોઝીટ ફક્ત 5000 બુંકીગ કરાવી શકાય. ------------------------------------------------------------ સંપુર્ણ નમઁદા પરિક્રમા AC 02×02 બસ & AC હોટલ તારીખ 21/12/26 & 15/03/2027. દિવસ :- 18 ટીકીટ 38000 * બુંકીગ ડીપોઝીટ રકમ ફક્ત 5000. વહેલા તે પહેલા પ્રવેશ. આરામદાયક ડીલક્ષ લક્ઝરી કોચ માં યાત્રા.

👏 ગુજરાત સરકાર નો અતિ મહત્વ પુણઁ નિણઁય થી " ઉત્તર વાહીની " પરિક્રમા બંને બાજુ પાકકા પુલ બનવાથી કાયમી આવન જાવન સરળ બનશે. ...
07/04/2026

👏 ગુજરાત સરકાર નો અતિ મહત્વ પુણઁ નિણઁય થી " ઉત્તર વાહીની " પરિક્રમા બંને બાજુ પાકકા પુલ બનવાથી કાયમી આવન જાવન સરળ બનશે. એકતરફ પીપાપુલ અને એક તરફ બોટ ની જરૂરિયાત રહશે નહી. પરિક્રમા કરનાર ની સંખ્યા માં ઉતરોતર વધારો થશે. નમઁદે હર : 🙏👏🙏🕉️🙏 👏 ✅✅✅✅✅

Address

Ahmedabad

Telephone

+919924446696

Website

Alerts

Be the first to know and let us send you an email when Balaji Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Balaji Travels:

Share

Category