Udan Khatola

Udan Khatola Discover unique destinations all around India with seven operational ropeways

Starting from a small ropeway company incepted in 1969 to a diversified business entity, Usha Breco group has aimed at providing satisfaction to its customers in every line of business by consistently adding value to it’s services. The company owns and operates six passenger ropeways in India under the brand name Udankhatola. These are Maa Mansadevi & Maa Chandidevi ( Hardwar, Uttarakhand), Maa Ka

lidevi ( Pawagarh, Gujrat), Maa Ambadevi Udankhatola, (Ambaji, Gujrat), Maa Tara Tarini ( Gajnam, Odhisa) and Malapuzha Udankhatola ( Malampuzha Gardens, Kerala) It has always been the company’s constant endeavor to provide world-class service to our customers, which has earned us patronage of around 2.5 million customers per year.

ગિરનાર પર્વતનું રાજા સ્વરૂપે શું નામ હતું ? 🤔📥તમારો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો.                                         ...
31/03/2024

ગિરનાર પર્વતનું રાજા સ્વરૂપે શું નામ હતું ? 🤔
📥તમારો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો.

Kick off your summer with an exciting journey on the Girnar Ropeway! Reach new heights at 950 meters and enjoy the amazi...
29/03/2024

Kick off your summer with an exciting journey on the Girnar Ropeway! Reach new heights at 950 meters and enjoy the amazing views. 🚡☀️

🌕ચંદ્રદેવના કારણે મહાદેવ સોમનાથ રૂપે સૌરાષ્ટ્રની ધરતી પર પધાર્યા🪷ચંદ્રના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રી સાથે થયા હતા પરંતુ...
27/03/2024

🌕ચંદ્રદેવના કારણે મહાદેવ સોમનાથ રૂપે સૌરાષ્ટ્રની ધરતી પર પધાર્યા🪷
ચંદ્રના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રી સાથે થયા હતા પરંતુ રોહિણી સાથે અતિ પ્રેમ હતો આ કારણે પોતાની અન્ય રાણીઓની અવગણના કરી. પોતાની અન્ય દીકરીઓની વેદના જાણીને વ્યથિત દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો અને ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી. પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્ર પ્રભાસ તીર્થ પર આવ્યા અને સમુદ્ર કિનારે ભગવાન શિવની પૂજા કરી. ચંદ્રદેવની તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા અને અંધકારના શ્રાપમાંથી મુક્તિ અપાવી. ચંદ્રની વિનંતીથી ભગવાન શિવ અહીં જ સમુદ્ર કિનારે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા. ચંદ્રદેવનું બીજું નામ સોમ છે એટલે મહાદેવ અહીં સોમનાથ સ્વરૂપે બિરાજ્યા.
🛕સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરવા પધારો👨‍👩‍👧

✨શું તમે જાણો છો કે, હું કોણ છું?💁🏻‍♀️🫣જો તમે મળે ઓળખી ગયા હોય તો કૉમેન્ટ્સ બોક્સમાં જણાવો....🤷🏻‍♂️                     ...
26/03/2024

✨શું તમે જાણો છો કે, હું કોણ છું?💁🏻‍♀️

🫣જો તમે મળે ઓળખી ગયા હોય તો કૉમેન્ટ્સ બોક્સમાં જણાવો....🤷🏻‍♂️

રંગ અને ખુશીઓનું પાવન પર્વ આપ સૌના જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે તેવી " ધૂળેટી " ના પર્વની હાર્દિક શુભકામનાઓ.✨            ...
25/03/2024

રંગ અને ખુશીઓનું પાવન પર્વ આપ સૌના જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે તેવી " ધૂળેટી " ના પર્વની હાર્દિક શુભકામનાઓ.✨

🌺 🪷" હોળીકા દહન " નું પાવન પર્વ આપ સૌના જીવનમાંથી દુઃખોને દૂર કરીને અઢળક સુખ અર્પે તેવી શુભકામનાઓ.🪷                     ...
24/03/2024

🌺 🪷" હોળીકા દહન " નું પાવન પર્વ આપ સૌના જીવનમાંથી દુઃખોને દૂર કરીને અઢળક સુખ અર્પે તેવી શુભકામનાઓ.🪷

🤷🏻‍♂️જૂનાગઢ શહેરની ઓળખ એટલે ઉપરકોટ કિલ્લો. આદિ અનાદિ કાળથી સોરઠના ઇતિહાસને સમાવીને અડીખમ ઊભેલો ‘ ઉપરકોટ કિલ્લો ‘ સોરઠના ...
23/03/2024

🤷🏻‍♂️જૂનાગઢ શહેરની ઓળખ એટલે ઉપરકોટ કિલ્લો. આદિ અનાદિ કાળથી સોરઠના ઇતિહાસને સમાવીને અડીખમ ઊભેલો ‘ ઉપરકોટ કિલ્લો ‘ સોરઠના ઇતિહાસનું પ્રતિબિંબ છે, આ ઉપરકોટ કિલ્લાની ઐતિહાસિક સફર કરીને જૂનાગઢ અમૂલ્ય વારસાને નિહાળો. ✨

👨‍👩‍👦‍👦ઉપરકોટ કિલ્લાની મુલાકાત જીવનભરનું સંભારણું બની રહેશે.✨

🌺 કેસૂડાની ફોરમને માણવા માટે ગિરનાર પધારો, કેસૂડાની સોડમ અને સુંદરતા તમારા મનને મોહી લેશે, તો રાહ કોની જુઓ છો? આ સમર વેક...
22/03/2024

🌺 કેસૂડાની ફોરમને માણવા માટે ગિરનાર પધારો, કેસૂડાની સોડમ અને સુંદરતા તમારા મનને મોહી લેશે, તો રાહ કોની જુઓ છો? આ સમર વેકેશનમાં સહ પરિવાર ⛰️ ગિરનાર પધારો.🤷🏻‍♂️

🌼ગિરનાર પર્વત પર આવેલ " રહનેમિનું જિનાલય "🌼 🌸આ જિનાલયમાં મૂળનાયક તરીકે ૫૧ ઈંચના સિદ્ધાત્મા શ્રી રહનેમિની શ્યામવર્ણીય પ્ર...
21/03/2024

🌼ગિરનાર પર્વત પર આવેલ " રહનેમિનું જિનાલય "🌼

🌸આ જિનાલયમાં મૂળનાયક તરીકે ૫૧ ઈંચના સિદ્ધાત્મા શ્રી રહનેમિની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. ૬ -૭ વર્ષ પૂર્વે આ પ્રતિમાનો લેપ કરવામાં આવ્યો હતો. ભારતભરમાં પ્રાયઃ એકમાત્ર જિનાલય હશે કે જ્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિધ્ધાત્મા શ્રી રડનેમિની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપન કરવામાં આવી હોય! શ્રી રહનેમિ બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્માના નાનાભાઇ હતા. તેમણે દીક્ષા લઈને ગિરનારની પવિત્રભૂમિમાં સંયમ આરાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવલજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કરી હતી.🌸

🤔 શું તમે જાણો છો કે, ગિરનાર પર્વત કોની વિચરણભૂમિ છે? 🤷🏻‍♂️ આપનો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો...📥                         ...
20/03/2024

🤔 શું તમે જાણો છો કે, ગિરનાર પર્વત કોની વિચરણભૂમિ છે? 🤷🏻‍♂️ આપનો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો...📥

🌸દ્રાપર યુગમાં રાજા ઉગ્રસેને જૂનાગઢને પોતાનું નગર બનાવ્યું હતું.🌸🤷🏻‍♂️પૌરાણિક કથા અનુસાર કંસે મથુરાના સિંહાસન પર આરૂઢ થવ...
19/03/2024

🌸દ્રાપર યુગમાં રાજા ઉગ્રસેને જૂનાગઢને પોતાનું નગર બનાવ્યું હતું.🌸

🤷🏻‍♂️પૌરાણિક કથા અનુસાર કંસે મથુરાના સિંહાસન પર આરૂઢ થવા માટે પોતાના પિતા ઉગ્રસેનને કેદ કર્યા અને મથુરાના રાજા બન્યા અને અધર્મનું આચરણ કર્યું, જેથી શ્રી કૃષ્ણએ પોતાના જ મામા કંસનો અંત આણ્યો અને ઉગ્રસેનને રાજા તરીકે પુન: સ્થાપ્યા. મગધ સમ્રાટ જરાસંધ પોતાના જમાઈ કંસનો પરાભવ અને અંત સાંખી શક્યો નહિ. જેથી બદલાની ભાવના સાથે મથુરા પર અનેક વાર આક્રમણ કર્યાં, આથી યાદવોનું અસ્તિત્વ ભયમાં મુકાયું. તેથી યાદવોએ પશ્ચિમ દિશામાં સ્થળાંતર કર્યું અને શાર્યાતોની વેરાન રાજધાની કુશસ્થલીના જીર્ણ દુર્ગ (જૂનાગઢ) માં ઉપરકોટ કિલ્લાનું નિર્માણ કરીને વસવાટ શરૂ કર્યો.✨

✨દ્વાપરયુગની દિવ્યતાનો અનુભવ કરવા માટે જૂનાગઢ પધારો. 🪷

🌼ફાગણ ફોરમતો આયો!🌼🌺કેસૂડાનો રંગ પેલા ગિરનાર પર લહેરાયો...🌺⛰️સમર વેકેશનનો આનંદ માણવા ગિરનાર પધારો અને સાથે કેસૂડા થી મનમો...
18/03/2024

🌼ફાગણ ફોરમતો આયો!🌼

🌺કેસૂડાનો રંગ પેલા ગિરનાર પર લહેરાયો...🌺

⛰️સમર વેકેશનનો આનંદ માણવા ગિરનાર પધારો અને સાથે કેસૂડા થી મનમોહક બનેલ ગિરનારના અદ્દભુત દ્રશ્યને નિહાળો. 👨‍👩‍👧‍👦

Address

A – 605, Infinity Tower, Corporate Road , Nr. Hotel Ramada, Prahlad Nagar
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Udan Khatola posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Udan Khatola:

Share

Category