Aapdu Gir Somnath

Aapdu Gir Somnath Aapdu Gir-Somnath is a Social Media Marketing Agency which will keep you updated regarding News, Food A page presenting everything the city has to offer

Aapdu Gir-Somnath is a Social Media Marketing Agency which will keep you updated regarding News, Food, People, Tourism, Wildlife, Heritage and Nature of Gir-Somnath.

09/02/2022

live : જૂનાગઢ મહાનગરના કલાકારો અને સંગીત પ્રિય શ્રોતા દ્વારા સ્વર્ગસ્થ લતાજીને સ્વરાંજલિ આપવા યોજાયેલ "મેરી આવાજ હી પહેચાન હે" કાર્યક્રમનું લાઈવ પ્રસારણ...

25/10/2020

Live: દશેરા : સુંદર મજાના રાસ અને દશેરાના દિવસે થતી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિની વાત

https://youtu.be/6U6xpxjzep0

દશેરા એટલે નવરાત્રી મહાપર્વનો આખરી દિવસ; જે દિવસે માઁ આદ્યશક્તિએ અસુરોનો સંહાર કરી સત્વનું સ્થાપન કર્યું હતું. આપણે આજના દિવસે જગદંબાના ચરણે એજ પ્રાર્થના કરીએ કે, કોરોનારૂપી અસુર જલ્દીથી નાશ પામે અને લોકો આગામી સમયમાં પુરા હર્ષોલ્લાસ સાથે વિવિધ તહેવારો ઉજવી શકે!
Shyam Jewellers Presents AJ Live Ratri અંતર્ગત આજે અંતિમ દિવસે નિહાળો વણઝારી ચોકમાં યોજાતા સુંદર રાસ અને જાણો દશેરાના દિવસે અહીં થતી ધાર્મિક પ્રવૃતિઓ વિશેની વાત..
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...

24/10/2020

Live: આઠમું નોરતું : એક સુંદર મજાનો રાસ અને કાર્યકર્તાઓ માટે થતી પ્રવૃત્તિની વાત

https://youtu.be/HouMas527RM

આજે અષ્ટમીનું આઠમું નોરતું; આપ સૌ ઘેરબેઠાં Aapdu Junagadh દ્વારા આયોજિત Shree Shyam Jewellers Presents AJ Live Ratri અંતર્ગત વણઝારી ચોકમાં યોજાતા વિવિધ રાસ નિહાળી રહ્યાં છો, ત્યારે આજે આપણે એક સુંદર મજાના રાસનો આનંદ માણીને, અહીંના કાર્યકર્તાઓ માટે થતી વિશિષ્ટ પ્રવૃત્તિ વિશેની વાતો જાણીશું...
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...

22/10/2020

Live: છઠ્ઠું નોરતું : વિંછુડો રાસ અને તેના વિશેની સુંદર વાતો

https://youtu.be/PO3P75vYgnw

આજે જગદંબાની આરાધનાનું છઠ્ઠું નોરતું; આપણે સૌ ઘેરબેઠાં વિધવિધ રીતે નવરાત્રીની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે Aapdu Junagadh દ્વારા આયોજિત થયેલ Shree Shyam Jewellers Presents AJ Live Ratri અંતર્ગત આજે તમે નિહાળશો વણઝારી ચોકની ગરબીનો વિંછુડો રાસ અને તેના વિશેની સુંદર વાતો...
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...

21/10/2020

Live: પાંચમું નોરતું : ભૂવા રાસ અને તેના વિશેની રોચક વાતો

https://youtu.be/SoCRsZ8QwIY

જગદંબાની આરાધનાનું આજે પાંચમું નોરતું છે, ત્યારે આપ સૌ કોરોના કાળમાં પણ નવરાત્રીનો આનંદ માણી શકો અને આદ્યશક્તિની ભક્તિમાં લીન થઈ શકો તેવા હેતુથી Aapdu Junagadh દ્વારા Shree Shyam Jewellers Presents AJ Live Ratri નું આયોજન કરાયું છે. જેના પાંચમા એપિસોડમાં આજે આપણે જૂનાગઢની પ્રાચીન વણઝારી ચોકની ગરબીનો ભૂવા રાસ નિહાળી અને તેના વિશેની રોચક વાતો જાણીશું...
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...

આપણે ગિર સોમનાથ જિલ્લામાં આવેલું એક અતિ પ્રાચીન સ્થાન વિશે જાણીએ જેને નાઘેરઓનું કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે.પ્રાચીસ...
22/08/2020

આપણે ગિર સોમનાથ જિલ્લામાં આવેલું એક અતિ પ્રાચીન સ્થાન વિશે જાણીએ જેને નાઘેરઓનું કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે.પ્રાચીસાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે જાણીએ…

https://aapdusaurashtra.com/gir-pranchi-dham/

” સુરતનું જમણ અને કાશીનું મરણ ” લોકો પિતૃના તર્પણ અને મોક્ષ મેળવવા લોકો કાશી પહોંચે છે. ત્યારે આપણાં સૌરાષ્ટ્રમાં ...

શ્રાવણી અમાસનું મહાત્મ્ય શું છે?
18/08/2020

શ્રાવણી અમાસનું મહાત્મ્ય શું છે?

આપણે નાયગ્રાના ધોધ વિશે જાણીએ છીએ અને દરેક વ્યક્તિનું સપનું હશે કે તે આ ધોધની એકવાર અચૂક મુલાકાત લઈને તેનો આનંદ માણી શકી...
17/08/2020

આપણે નાયગ્રાના ધોધ વિશે જાણીએ છીએ અને દરેક વ્યક્તિનું સપનું હશે કે તે આ ધોધની એકવાર અચૂક મુલાકાત લઈને તેનો આનંદ માણી શકીએ પરંતુ આટલું દૂર જવું શક્ય પણ નથી તેથી આજે આપણે એક એવા ઘોધ વિશે જાણીશું જે ગીરનાં જંગલોની વચ્ચે આવેલ છે....
https://aapdusaurashtra.com/git-somnath-dhodh/

આપણે નાયગ્રાના ધોધ વિશે જાણીએ છીએ અને દરેક વ્યક્તિનું સપનું હશે કે તે આ ધોધની એકવાર અચૂક મુલાકાત લઈને તેનો આનંદ મા...

માઁ અન્નપૂર્ણા દેવીનું મહાત્મ્ય શું છે?
17/08/2020

માઁ અન્નપૂર્ણા દેવીનું મહાત્મ્ય શું છે?

ઓમકારનો ઉદ્દભવ ક્યાંથી થયો?
16/08/2020

ઓમકારનો ઉદ્દભવ ક્યાંથી થયો?

રુદ્રી એટલે શું?
15/08/2020

રુદ્રી એટલે શું?

Address

Gir Somnath
Junagadh
362001

Telephone

9033236312

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Gir Somnath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share