28/01/2025
મહાકુંભ સાથે ઉજ્જૈન અયોધ્યા યાત્રા
તારીખ 09 થી 14 ફેબ્રુઆરી 2025 - દિવસ 6
યાત્રા ટીકીટ: સોફા 10000/- રૂપિયા
યાત્રા સ્થળો:
ઉજ્જૈન
પ્રયાગરાજ મહાકુંભ
અયોધ્યા
નોંધ :-
✓ 1×2 સ્પેશિયલ સ્લીપર લક્ઝરી બસ દ્વારા
✓ રહેવા સાથેની વ્યવસ્થા
✓ સવારે ફૂલ પેટ નાસ્તો અને રાત્રે ભોજન
✓ ચાર વ્યક્તિ વચ્ચે રૂમ વ્યવસ્થા
✓ સાઈડસીન સ્વખર્ચે
✓ પ્રયાગરાજ મહાકુંભમાં ભોજનની વ્યવસ્થા યાત્રીએ જાતે જ કરવાની રહેશે.
આપની યાત્રા આનંદદાયી યાદગાર બની રહે...
બુકિંગ અને વિશેષ માહિતી માટે સંપર્ક...
જય સ્વામી ટુરીઝમ(સુરત,અમદાવાદ,નવસારી)
MO:9898056593,9898056516