17/05/2026
ઘણા લોકો કૈલાશ માનસરોવર યાત્રા વિશે વિચારે છે, પરંતુ કહે છે —
“એકલા કેવી રીતે જઈએ?” - “ફેમિલી સાથે પોસિબલ છે??” - “ગ્રૂપમાં સપોર્ટ મળશે?”
Om Tours સાથે તમારી શ્રદ્ધાની સફર વધુ આધ્યાત્મિક, વધુ કમ્ફર્ટેબલ અને વધુ કન્નેકટેડ બનશે.
તમારા ગ્રૂપ અથવા ફેમિલી સાથે કૈલાશ યાત્રા પ્લાન કરવા માટે Om Tours આપે છે:
👥 ગ્રુપ-ફ્રેંડલી પ્લાંનિંગ
🍱 શુદ્ધ શાકાહારી ભોજન અને સપોર્ટ
🛕 કાઠમંડુમાં મંદિરો ના દર્શન
🌊 માનસરોવર સ્નાન , પૂજા અને હવન નો અનુભવ
🏔️ કૈલાશ દર્શન અને યાત્રા સહાયતા
📿 ગ્રુપ-ફ્રેંડલી અને અનોખા આધ્યાત્મિક અનુભવો
આ યાત્રામાં ફેમિલી માત્ર સાથે ટ્રાવેલ નથી કરતી… ફેમિલી સાથે પ્રાર્થના કરે છે, સાથે હિંમત રાખે છે અને સાથે “હર હર મહાદેવ” બોલે છે.
આ યાત્રા નો અનુભવ 🙏 ફેમિલી, મિત્રો અને શ્રદ્દાળુઓ 🙏 સ્વસ્થ વયસ્કો 🙏 ભજન મંડળો, આધ્યાત્મિક ગ્રુપ કે ગુજરાતી ગ્રુપ માટે અનુકૂળ છે
તમારા ગ્રુપ માટે રુટ, બેચ , ડોક્યુમેન્ટ્સ અને યાત્રા ની વિગતો જાણવા માટે આજે જ મેસેજ કરો.
📲 WhatsApp પર “GROUP KAILASH” લખીને મોકલો: 9327286223
Om Tours – Rajkot
સાથે ચાલો, સાથે ભજો અને સાથે કૈલાશનો અનુભવ કરો, આજે જ બુક કરો!
[Group Kailash Yatra, Family Kailash Tour, Om Tours Rajkot, Gujarati Yatra, Kailash Mansarovar, Spiritual Group Travel]