Kailash Mansarovar Yatra

Kailash Mansarovar Yatra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kailash Mansarovar Yatra, Travel Agency, Rajkot.

20/05/2026

સાચો અનુભવ, સાચી શ્રદ્ધા. 🙏🔱

હર્ષભાઈ અને આશાબેન — પતિ-પત્ની તરીકે કૈલાશ માનસરોવર યાત્રામાં જોડાયા છે અને OM Tours સાથે 55 યાત્રિકોના પરિવાર ની તેમની લાગણીભરી યાત્રાનો અનુભવ આપણને કહે છે.

કૈલાશનો માર્ગ મુશ્કેલ હોઈ શકે,
પણ સાચી ટીમ, સારો સહયોગ અને મહાદેવનો આશીર્વાદ હોય તો યાત્રા દિવ્ય બની જાય છે. ✨

હર હર મહાદેવ! 🔱
વધુ યાત્રા અપડેટ્સ અને અનુભવો માટે જોડાયેલા રહો.

ભક્તિ ઊંચી, તથા સફર ઝડપી. 🚁🔱કૈલાશ માનસરોવર હેલિકોપ્ટર યાત્રા એ તેમના માટે એક ઉત્તમ વિકલ્પ છે, જેમને સમય ઓછો છે પરંતુ શ્ર...
19/05/2026

ભક્તિ ઊંચી, તથા સફર ઝડપી. 🚁🔱

કૈલાશ માનસરોવર હેલિકોપ્ટર યાત્રા એ તેમના માટે એક ઉત્તમ વિકલ્પ છે, જેમને સમય ઓછો છે પરંતુ શ્રદ્ધા ખૂબ ઊંડી છે.

Om Tours સાથે હેલિકોપ્ટર દ્વારા કૈલાશ માનસરોવર હેલિકોપ્ટર યાત્રામાં તમને મળે છે અધ્યાત્મ, સગવડતા અને ગ્રુપ અનુભવ નો સર્વોત્તમ અનુંભવ

હેલિકોપ્ટર યાત્રાના મુખ્ય તબ્બકા:
🚁 નેપાલગંજ – સિમીકોટ – હિલ્સા હેલિકોપ્ટર યાત્રા
🚌 તિબેટ નું રૂટ પ્લાંનિંગ
🌊 પવિત્ર માનસરોવર સરોવર ખાતે સ્નાન, પૂજા અને હવન
🏔️ કૈલાશ પર્વત ના પ્રથમ દિવ્ય દર્શન
🚩 યમદ્વાર થી કૈલાશ પરિક્રમાની શરૂઆત
📿 દિરાફુક – ડોલ્મા લા પાસ – ગૌરીકુંડ – ઝુથુલપુકનો આધ્યાત્મિક માર્ગ
📿 માનસરોવર પરિક્રમા અને કૈલાશ પરિક્રમાનો પવિત્ર અનુભવ

યાત્રા ઊંચા સમય માં થઈ છે, પરંતુ એની મહિમા ઘટાડતી નથી.

કૈલાશ માનસરોવર હેલિકોપ્ટર યાત્રા એટલે — જ્યાં ઉડાન માત્ર આકાશમાં નથી થતી, સાથે સાથે અંદર ની શ્રદ્ધા પણ નવી ઉંચાઈયો ને પામે છે

📲 WhatsApp પર “HELI KAILASH” લખીને મોકલો: 9327286223
તમારા માટે યોગ્ય હેલિકોપ્ટર યાત્રાની વિગતો આજે જ મેળવો. Om Tours – Rajkot

[Kailash Helicopter Yatra, Heli Kailash Tour, Mansarovar Snan, Om Tours, Simikot Hilsa Route, Mahadev Yatra]

ઘણા લોકો કૈલાશ માનસરોવર યાત્રા વિશે વિચારે છે, પરંતુ કહે છે —“એકલા કેવી રીતે જઈએ?” - “ફેમિલી સાથે પોસિબલ છે??” - “ગ્રૂપમ...
17/05/2026

ઘણા લોકો કૈલાશ માનસરોવર યાત્રા વિશે વિચારે છે, પરંતુ કહે છે —
“એકલા કેવી રીતે જઈએ?” - “ફેમિલી સાથે પોસિબલ છે??” - “ગ્રૂપમાં સપોર્ટ મળશે?”

Om Tours સાથે તમારી શ્રદ્ધાની સફર વધુ આધ્યાત્મિક, વધુ કમ્ફર્ટેબલ અને વધુ કન્નેકટેડ બનશે.

તમારા ગ્રૂપ અથવા ફેમિલી સાથે કૈલાશ યાત્રા પ્લાન કરવા માટે Om Tours આપે છે:
👥 ગ્રુપ-ફ્રેંડલી પ્લાંનિંગ
🍱 શુદ્ધ શાકાહારી ભોજન અને સપોર્ટ
🛕 કાઠમંડુમાં મંદિરો ના દર્શન
🌊 માનસરોવર સ્નાન , પૂજા અને હવન નો અનુભવ
🏔️ કૈલાશ દર્શન અને યાત્રા સહાયતા
📿 ગ્રુપ-ફ્રેંડલી અને અનોખા આધ્યાત્મિક અનુભવો

આ યાત્રામાં ફેમિલી માત્ર સાથે ટ્રાવેલ નથી કરતી… ફેમિલી સાથે પ્રાર્થના કરે છે, સાથે હિંમત રાખે છે અને સાથે “હર હર મહાદેવ” બોલે છે.

આ યાત્રા નો અનુભવ 🙏 ફેમિલી, મિત્રો અને શ્રદ્દાળુઓ 🙏 સ્વસ્થ વયસ્કો 🙏 ભજન મંડળો, આધ્યાત્મિક ગ્રુપ કે ગુજરાતી ગ્રુપ માટે અનુકૂળ છે

તમારા ગ્રુપ માટે રુટ, બેચ , ડોક્યુમેન્ટ્સ અને યાત્રા ની વિગતો જાણવા માટે આજે જ મેસેજ કરો.
📲 WhatsApp પર “GROUP KAILASH” લખીને મોકલો: 9327286223
Om Tours – Rajkot
સાથે ચાલો, સાથે ભજો અને સાથે કૈલાશનો અનુભવ કરો, આજે જ બુક કરો!

[Group Kailash Yatra, Family Kailash Tour, Om Tours Rajkot, Gujarati Yatra, Kailash Mansarovar, Spiritual Group Travel]

Om Tours એ આજે નવો ઇતિહાસ રચ્યો ! 🇮🇳🔱Om Tours ની મે કૈલાશ માનસરોવર યાત્રા હવે ચાઇના/તિબેટમાં પ્રવેશી ચૂકી છે.2026ની કૈલા...
16/05/2026

Om Tours એ આજે નવો ઇતિહાસ રચ્યો ! 🇮🇳🔱

Om Tours ની મે કૈલાશ માનસરોવર યાત્રા હવે ચાઇના/તિબેટમાં પ્રવેશી ચૂકી છે.

2026ની કૈલાશ માનસરોવર યાત્રા માટે ચાઇના/તિબેટમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય ગ્રુપ તરીકે આ ક્ષણ આપણા દરેક યાત્રી માટે ગૌરવ, શ્રદ્ધા અને ભગવાન શિવના આશીર્વાદથી ભરપૂર છે. 🙏

કૈલાશના માર્ગે હવે દરેક પગલું — ભક્તિ, વિશ્વાસ અને મહાદેવના દિવ્ય દર્શન તરફ.
આ પવિત્ર યાત્રાના વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

હર હર મહાદેવ! 🔱 ૐ નમઃ શિવાય! 🙏

ૐ નમઃ શિવાય! 🙏✨OM Tours ની મે મહિનાની પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રાનો શુભ આરંભ થઈ ચૂક્યો છે.ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક...
15/05/2026

ૐ નમઃ શિવાય! 🙏✨

OM Tours ની મે મહિનાની પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રાનો શુભ આરંભ થઈ ચૂક્યો છે.

ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક અનુભૂતિથી ભરપૂર આ દિવ્ય યાત્રામાં યાત્રિકો ભગવાન શિવના આશીર્વાદ સાથે કૈલાશ ધામ તરફ આગળ વધી રહ્યા છે.

વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

હર હર મહાદેવ! 🔱

14/05/2026

કૈલાશ માનસરોવર યાત્રા એ ફક્ત ટ્રાવેલ પ્લાન નથી, આ છે જીવનની એવી અદ્યાત્મક યાત્રા - જ્યાં ભક્તિ, હિંમત અને શિવકૃપા એકસાથે અનુભવાય છે.

Om Tours સાથે અનુભવ કરો:
🛕 પશુપતિનાથ દર્શનથી શરૂઆત
🌊 માનસરોવર સરોવર ખાતે શાંતિનો અનુભવ
🏔️ કૈલાશ પર્વત ના દિવ્ય દર્શન
🚩 યમદ્વારથી પરિક્રમાનો ભાવ
📿 ગ્રુપ સાથે આધ્યાત્મિક અનુભવ
🙏 દરેક પગલે “હર હર મહાદેવ” નો નાદ

કૈલાશ સુધી પહોંચવાનો રસ્તો કઠિન હોઈ શકે, પરંતુ એ રસ્તા પર મળતી શાંતિ અને ભક્તિ ભાવ અણમોલ છે.
📲 WhatsApp પર “KAILASH” લખીને મોકલો: 9327286223
Om Tours – Rajkot - તમારી શ્રદ્ધા માટે યોગ્ય Kailash Yatra plan જાણો.

[ Kailash Yatra 2026, Mansarovar Yatra, Mount Kailash, Om Tours Rajkot, Gujarati Group Yatra, Mahadev Yatra]

Om Tours સાથે લખનૌ ⇄ લખનૌ હેલિકોપ્ટર યાત્રા⏳ 8 Nights / 9 Days 👥 Limited Seats🔱 Mount Kailash Darshan + Mansarovar Snan ...
07/05/2026

Om Tours સાથે લખનૌ ⇄ લખનૌ હેલિકોપ્ટર યાત્રા

⏳ 8 Nights / 9 Days 👥 Limited Seats
🔱 Mount Kailash Darshan + Mansarovar Snan + Puja/Havan + Parikrama

યાત્રાના મુખ્ય દર્શન અને અનુભવો:
🙏 પવિત્ર માનસરોવર તળાવમાં સ્નાન
🙏 માનસરોવર પરિક્રમા વાહન દ્વારા
🙏 યમદ્વારથી કૈલાશ Outer Parikrama
🙏 દીરાફુક, ડોલ્મા લા પાસ, ગૌરીકુંડ અને ઝુથુલફુક

હેલિકોપ્ટર રૂટ:
📍 લખનૌ → નેપાળગંજ → સિમીકોટ
🚁 સિમીકોટ → હિલ્સા
🚌 તિબેટ બોર્ડર → ટકલાકોટ → માનસરોવર → દારચેન
🔱 કૈલાસ પરિક્રમા
🚁 હિલ્સા → સિમીકોટ → નેપાળગંજ → કાઠમંડુ

કૈલાશ માનસરોવર યાત્રા 2026 બેચ:
📅 6 સપ્ટેમ્બર – શરદ યાત્રા: Registrations Open
તમારી શ્રદ્ધાને હવે રાહ ન જોવડાવો.

Limited seats available on first come, first served basis.
📲 આજે જ WhatsApp પર “KAILASH” લખીને મોકલો: 9327286223

Om Tours – Rajkot
શિવકૃપા સાથે કૈલાશ યાત્રાનો વિશ્વાસુ સાથી. 🙏


[Kailash Yatra 2026, Kailash Mansarovar Yatra, Om Tours, Mahadev, Gujarati Travel, Kailash Darshan, Shravan Yatra, Helicopter Yatra, Kathmandu Yatra, Spiritual Travel]

કૈલાશ માનસરોવર યાત્રા 2026 - રોડ માર્ગે કાઠમંડુથી કાઠમંડુ – ભક્તિ, સાહસ અને શિવકૃપાની દિવ્ય યાત્રા 🙏🚌Om Tours સાથે શરૂ ક...
04/05/2026

કૈલાશ માનસરોવર યાત્રા 2026 - રોડ માર્ગે કાઠમંડુથી કાઠમંડુ – ભક્તિ, સાહસ અને શિવકૃપાની દિવ્ય યાત્રા 🙏🚌

Om Tours સાથે શરૂ કરો પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા — જ્યાં દરેક વળાંક પર હિમાલયનું સૌંદર્ય, દરેક ક્ષણે શિવભક્તિ અને દરેક પગલે આત્મશાંતિનો અનુભવ થાય છે.

🚌 By Road યાત્રા – Kathmandu ⇄ Kathmandu
⏳ 12 Nights / 13 Days 👥 Limited Seats – 45 યાત્રીઓ સુધી
📅 22 જુલાઈ – ભક્તિ યાત્રા: Registrations Open
📅 18 ઓગસ્ટ – શ્રાવણ ભક્તિ યાત્રા: Registrations Open

યાત્રાના પવિત્ર દર્શન અને અનુભવો:
🛕 પશુપતિનાથ દર્શન અને રૂદ્ર યજ્ઞ
🌊 પવિત્ર માનસરોવર સરોવર ખાતે સ્નાન, પૂજા અને હવન
🏔️ માઉન્ટ કૈલાશના પ્રથમ દિવ્ય દર્શન
🚩 યમદ્વારથી કૈલાશ પરિક્રમાની શરૂઆત
🥾 દિરાફુક – ડોલ્મા લા પાસ – ગૌરીકુંડ – ઝુથુલપુકનો આધ્યાત્મિક માર્ગ
📿 માનસરોવર પરિક્રમા અને કૈલાશ Outer Parikrama નો પવિત્ર અનુભવ

કૈલાશ માનસરોવર માત્ર યાત્રા નથી…
આ છે સીમાઓથી આગળ અને સ્વયંથી પરે જવાની શિવમય અનુભૂતિ. 🙏

📅 2026 બેચ માટે રજિસ્ટ્રેશન ચાલુ છે
વહેલા તે પહેલાના ધોરણે ગ્રુપ બુકિંગ ઉપલબ્ધ. - હર હર મહાદેવ! 🔱

📲 આજે જ અમારા યાત્રા સહાયક ને WhatsApp No. 9327286223 પર “KAILASH” લખીને મોકલો અને તમારા માટે યોગ્ય કૈલાશ યાત્રા પ્લાન જાણો.

જલ્દી કરો, Om Toursના કૈલાશ માનસરોવર ની પરિક્રમા ના બેચ ઝડપથી ભરાઈ રહ્યા છે! પ્રથમ બે પવિત્ર બેચ પહેલેથી જ Fully Booked ...
01/05/2026

જલ્દી કરો, Om Toursના કૈલાશ માનસરોવર ની પરિક્રમા ના બેચ ઝડપથી ભરાઈ રહ્યા છે!

પ્રથમ બે પવિત્ર બેચ પહેલેથી જ Fully Booked થઈ ગયા છે! 🙏

Om Tours સાથે ઉપલબ્ધ મુખ્ય વિકલ્પો:
🚁 હેલિકોપ્ટર યાત્રા – લખનૌ ⇄ લખનૌ
🚌 બસ/રોડ યાત્રા – કાઠમંડુ ⇄ કાઠમંડુ

કૈલાશ માનસરોવર યાત્રા 2026 બેચ - વહેલા તે પહેલા ના ધોરણે, ગ્રુપ બુકિંગ સાથે:
📅 8 મે – વેકેશન યાત્રા: Fully Booked
📅 8 જૂન – અધિક માસ સ્પેશ્યલ: Fully Booked
📅 22 જુલાઈ – ભક્તિ યાત્રા: Registrations Open
📅 18 ઓગસ્ટ – શ્રાવણ ભક્તિ યાત્રા: Registrations Open
📅 6 સપ્ટેમ્બર – શરદ યાત્રા: Registrations Open

📲 આજે જ અમારા યાત્રા સહાયક ને WhatsApp No. 9327286223 પર “KAILASH” લખીને મોકલો અને તમારા માટે યોગ્ય કૈલાશ યાત્રા પ્લાન જાણો.

🙏 માતા-પિતા, વડીલો અથવા પરિવાર સાથે કૈલાશ યાત્રા વિચારતા હો? તો યોગ્ય આયોજન સૌથી પહેલું છે. કૈલાશ માનસરોવર યાત્રા માટે ફ...
24/03/2026

🙏 માતા-પિતા, વડીલો અથવા પરિવાર સાથે કૈલાશ યાત્રા વિચારતા હો?

તો યોગ્ય આયોજન સૌથી પહેલું છે. કૈલાશ માનસરોવર યાત્રા માટે ફક્ત ભાવ પૂછવાથી કામ ચાલતું નથી.

સાચો પ્રશ્ન એ છે:
⭐ કયો રૂટ વધુ અનુકૂળ રહેશે?
⭐ કેટલા દિવસનો વિકલ્પ યોગ્ય રહેશે?
⭐ દસ્તાવેજ અને આયોજનમાં કોણ મદદ કરશે?
⭐ યાત્રા દરમિયાન સંકલન અને સપોર્ટ મળશે કે નહીં?
⭐ ભોજન, રોકાણ અને મુસાફરી વ્યવસ્થા કેટલી વિશ્વાસપૂર્વક થશે?

Om Tours સાથે ઉપલબ્ધ છે:
✅ હેલિકોપ્ટર અને રોડ બંને વિકલ્પો
✅ દસ્તાવેજ માર્ગદર્શન
✅ શુદ્ધ શાકાહારી ભોજન
✅ અનુભવી ટીમ સપોર્ટ
✅ 24x7 સહાય
✅ ગ્રુપ અને પરિવાર માટે સુવ્યવસ્થિત આયોજન

પરિવારના મહત્વના નિર્ણય માટે પહેલા વિગતવાર વાત કરવી જરૂરી છે.
અમે તમને યોગ્ય package પસંદ કરવામાં મદદ કરીશું.

📲 WhatsApp પર “FAMILY” લખી મોકલો 9327286223 પર

15/03/2026

કૈલાશ યાત્રા કેવી રીતે આગળ વધે છે?
આ reel તમને આખી યાત્રાનો ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ સંક્ષેપમાં બતાવે છે. 🙏

આગમનથી શરૂઆત…
તિબેટમાં પ્રવેશ…
માનસરોવરનું પ્રથમ દર્શન…
પૂજા, હવન, ધ્યાન…
અને અંતે કૈલાશ પરિક્રમાનો અવિસ્મરણીય અનુભવ.
ઘણા લોકો યાત્રા ઇચ્છે છે,
પણ યાત્રાનો પ્રવાહ સમજાતો નથી એટલે નિર્ણય અટકે છે.

આ reel એ માટે છે — તમે અથવા પરિવારના નિર્ણય લેનાર સભ્ય પહેલા સમજો, પછી બુક કરો.

📲 વિગતવાર યોજના માટે “DARSHAN” લખી મોકલો 9327286223 પર

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Kailash Mansarovar Yatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category