17/10/2025
🌿🪷🌿🪷🌿🪷🌿🪷🌿
રણઝણીયું ગ્રુપ, શામળાજી
યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા.
"શામળાજીના મેળે" રણઝણીયું ગ્રુપ, આદિવાસી યુવક યુવતીઓ દ્વારા ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ પૂર્વક રજૂ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીખ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડીયા સાહેબ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
નરેશ કટારા
છાંયડો
🌿🪷🌿🪷🌿🪷🌿🪷🌿